Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદનાં નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોનાં મોત

અમદાવાદનાં નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોનાં મોત
, શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (14:10 IST)
અમદાવાદનાં નારણપુરામાં ભેખડ ધસી પડતાં બે મજૂરોનાં મોત
 
Ahmedabad અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં બે મજૂરો દટાયા હતાં. ભેખડ ધસી પડવાનો કોલ મળતાંની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મજૂરો દટાયાં હતાં. 
 
જેમાંથી બેનાં મોત નીપજ્યાં હતાં અને એક મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

NeoCov નામના એક નવો કોરોનાવાયરસ હવે ફેલાયો