Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથ મંદિરનું વણઉકેલાયેલું રહસ્ય

Somnath
Webdunia
ગુરુવાર, 17 ઑગસ્ટ 2023 (15:07 IST)
હિંદુ ધર્મના શિવ મહાપુરાણમાં બધા જ્યોર્તિલિંગની જાણકારી આપી છે. બધા જ્યોર્તિલિંગમાં ગુજરાતનો સોમનાથા મંદિર સૌથી પહેલો અને ખાસા છે. સોમનાથ મંદિરની ઉંચાઈ આશરે 155 ફીટ છે. આ મંદિર ભગવાન શિવ શંકરને સમર્પિત છે. સોમનાથ મંદિર પ્રભાસા પાટણમાં સ્થિત છે. જે વેરાવળા બંદરથી થોડી દૂર છે. મંદિરની બહાર  વલ્લભભાઈ પટેલ રાણી અહલ્યાબાઈ વગેરેની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
 
મંદિરની ઉપરા છે 10 ટન વજનનો કળશ
જ્યારે તમે મંદિરના અંદર આવશો તો તમને મંદિરની ઉપરા એક કળશ રાખેલુ જોવાશે. આ કળશનો વજન આશરે 10 ટન છે. અહીં ફરકાવી રહ્યા ધ્વજની ઉંચાઈ 27 ફીટ છે અને જો તેમની પરિધિની વાત કરીએ તો 1 ફીટ કહેવામાં આવે છે. મંદિરની અંદર આવતાની સાથે જ તમને ચારે બાજુ એક વિશાળ પ્રાંગણ દેખાશે. મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.
 
બાણ સ્તંભ પર શુ લખેલુ છે 
આ બાણ સ્તંભ પર લખેલુ છે આસમુદ્રાત દક્ષિણ  ધ્રુવ પર્યત અબાધિત જ્યોતિમાર્ગ. તેનો અર્થા છે કે સમુદ્રના વચ્ચેથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામા એક પણ અડચણ કે વિઘ્ન નથી. આ રેખાનો સાદો અર્થ એ છે કે જો સોમનાથ મંદિરના તે બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી એટલે કે એન્ટાર્કટિકા સુધી સીધી રેખા દોરવામાં આવે તો વચ્ચે એક પણ પર્વત કે જમીનનો ટુકડો આવતો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments