31 મેની સાંજે વહુ દેખાઈના કાર્યક્રમ પણ પુરા થયા. 31મે ની રાત્રે આશરે 11.00 વાગ્યે વર-વધુ સૂવા માટે તેમના રૂમમાં ગયા. ગુરૂવારની સવારે મોડે સુધી જ્યારે જ દુલ્હા-દુલ્હન નથી ઉઠ્યા. તો છોકરાની માતાએ બારણો ખડખડાવ્યા પણ કોઈ આવાજ નથી આવી. આખરે પરિવારવાળાએ બારણુ તોડી નાખ્યુ તો સુહાગરાતની સેજ પર જ દુલ્હા-દુલ્હનનું મોત થઈ ગયો હતો.
મોતનુ કારણ રૂમમાં ઑક્સીજનની કમી જણાવવામાં આવી રહી છે. રૂમમાં લગ્નના ઘણુ બધુ સામાન ખચાખચ ભરેલુ હતુ અને હવા માટે કોઈ જગ્યા નથી હતી તેના કારણ દમ ધૂંટીને બન્નેના મોત થઈ ગયા હતા.