Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિંદુ મહાસભાની મોટી જાહેરાત: સંત પરમહંસની સાથે 1 લાખ કાર્યકર્તા સરયૂ નદીમાં લેશે જળસમાધી, પીએમ મોદીને પણ લખ્યો પત્ર

સંત પરમહંસની સાથે 1 લાખ કાર્યકર્તા સરયૂ નદીમાં લેશે જળસમાધી
Webdunia
રવિવાર, 3 ઑક્ટોબર 2021 (13:06 IST)
2 ઓક્ટોબરના રોજ જળસમાધી લેવાની જાહેરાત કરનારા સંત પરમહંસ આચાર્યને હિંદુ મહાસભાએ પણ સમર્થન કર્યુ છે. હિન્દુ મહાસભાએ જાહેરાત કરી છે કે, તે 1 લાખ કાર્યકર્તા સાથે અયોધ્યાની સરયૂ નદીમાં જળ સમાધી લેશે. મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ દેવેન્દ્ર પાંડેએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સરકારને પરમહંસ આચાર્યની માગને માની લેવા જણાવ્યુ
 
આપને જણાવી દઈએ કે, સંત પરમહંસે જળ સમાધી લેતા પહેલા હવન પૂજન શરૂ કરી દીધુ હતું. પરમહંસ હજૂ પણ જળ સમાધી લેવાની વાત પર જીદે ચડેલા છે. અધિકારી સતત તેમને સમજાવાની કોશિશ કરી રહ્યા છે. તો વળી પરમહંસનું કહેવુ છે કે, હજૂ સુધી કોઈ ચોક્કસ આશ્વાસન નહીં મળે, ત્યાં સુધી હું નહીં માનું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દહી કે છાશ, ગરમીની ઋતુમાં આરોગ્ય માટે શું ખાવું લાભકારી ?

Deemak Control Hacks - ભેજવાળો ઉનાળો આવે તે પહેલા કરો આ 5 કામ, નહીં તો ઉધઈ તમારા ફર્નિચરને કચરા કરી નાખશે

બાળ વાર્તા: ઉંદર અને સિંહ

Gujarati Recipe- ડુંગળીની ચટણી

Air Cooler Tips: કૂલરમાંથી આવશે ઠંડી હવા, ફક્ત કપડાનો ઉપયોગ કરીને આ વાયરલ ઉપાય અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

આ અભિનેત્રી ધર્મેન્દ્રને પોતાના સસરા માનતી હતી, સ્ક્રીન પર કર્યો તેમની સાથે રોમાન્સ, બની હતી જિતેન્દ્રની ઓન-સ્ક્રીન પત્ની

ગ્રાઉંડ જીરો રિવ્યુ - યોગ્ય સમય પર આવી છે ઈમરાન હાશમીની ફિલ્મ, ગુમનામ હીરોને મળી ઓળખ

ડાયવોર્સના સમાચાર વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક કરી રહ્યા છે બેબી પ્લાનિંગ, કપલે મૌન તોડ્યુ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

આગળનો લેખ
Show comments