Webdunia - Bharat's app for daily news and videos

Install App

માનસૂન ઑફર, માત્ર 888 રૂપિયામાં કરો હવાઈયાત્રા

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2019 (15:48 IST)
ગુરૂગ્રામ વાજબી વિમાન સેવા કંપની સ્પાઈસજેટએ 5 દિવસના માનસૂન સેલની જાહેરાત કરી છે. જેમાં ઘરેલૂ માર્ગ પર ભાડા 888 રૂપિયા થી અને અંતરરાષ્ટ્રીય માર્ગ પર 3,499 રૂપિયાથી શરૂ છે. 
 
કંપનીએ મંગળવારને જણાવ્યું કે આ સેલ 2 જુલાઈ થી 6 જુલાઈ સુધી ચાલશે. તેમાં ચેન્નઈ બેંગલૂરૂ અને બાગડોગરા-ગુવાહાટી જેવી ઘરેલૂ અને મદુરઈ- કોલંબો, ચેન્નઈ -કોલંબો, કોચ્ચિ માલે અને ગુવાહાટી-ઢાકા જેવા અંતરરાષ્ટ્રીય માર્ગને શામેલ કરાયું છે. બધા માર્ગ પર જાહેર ભાડા બધા કર અને શુલ્ક સાથે છે. પણ દરેક માર્ગ પર સીમિત સીટ જ ઑફરમાં રાખી છે. જે પહેલા આવો પહેલા પાવોના આધાર મળશે. 
 
ઑફર દ્વારા 25 સેપ્ટેમ્બર સુધીના ટિક્ટ બુક કરાશે. સામૂહિક બુકિંગ પર આ ઑફર માન્ય નથી અને તેને કોઈ બીજા ઑફરની સાથે મિક્સ નહી કરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments