rashifal-2026

SC Demonetisation Judgment Today: સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકારને ક્લીનચીટ આપી, કહ્યું કે નિર્ણય યોગ્ય છે

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2023 (11:33 IST)
નોટબંધી પર SC ચુકાદો વર્ષ 2016 માં કરવામાં આવેલી નોટબંધીને લઈને કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સુપ્રીમનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2016માં 1000 અને 500 રૂપિયાની નોટોને અમાન્ય કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ સાથે, કોર્ટે નોટબંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 58 અરજીઓને ફગાવી દીધી હતી.
 
યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી- SC
નોટબંધી વિરુદ્ધ 3 ડઝનથી વધુ અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે તેની પ્રક્રિયામાં કંઈ ખોટું જણાયું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી લાવવા માટે આરબીઆઈ પાસે કોઈ સ્વતંત્ર સત્તા નથી અને કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

નવીનતમ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુ

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

આગળનો લેખ
Show comments