Webdunia - Bharat's app for daily news and videos

Install App

SC Demonetisation Judgment Today: સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકારને ક્લીનચીટ આપી, કહ્યું કે નિર્ણય યોગ્ય છે

Webdunia
સોમવાર, 2 જાન્યુઆરી 2023 (11:33 IST)
નોટબંધી પર SC ચુકાદો વર્ષ 2016 માં કરવામાં આવેલી નોટબંધીને લઈને કેન્દ્રની મોદી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સુપ્રીમનો ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે 2016માં 1000 અને 500 રૂપિયાની નોટોને અમાન્ય કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ સાથે, કોર્ટે નોટબંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી 58 અરજીઓને ફગાવી દીધી હતી.
 
યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી- SC
નોટબંધી વિરુદ્ધ 3 ડઝનથી વધુ અરજીઓ પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે તેની પ્રક્રિયામાં કંઈ ખોટું જણાયું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોટબંધી લાવવા માટે આરબીઆઈ પાસે કોઈ સ્વતંત્ર સત્તા નથી અને કેન્દ્ર અને આરબીઆઈ વચ્ચે ચર્ચા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments