Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીમાં દુઃખદ અકસ્માત! મચ્છર ભગાડનાર અગરબત્તી સળગાવીને સૂતો પરિવાર, સવારે 6 લોકોના મૃતદેહ મળી આવ્યા

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2023 (12:04 IST)
રાત્રે સૂતેલો પરિવાર સવારે ઉઠ્યો જ નહીં - દેશનઈ રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે સવારે એક પરિવારના 6 લોકો તેમના ઘરમાં મૃત મળી આવ્યા હતા, જ્યારે 3 ગંભીર બેભાન હાલતમાં જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં 4 પુરુષ, 1 મહિલા અને દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ડીસીપી નાર્થ ઈસ્ટનો કહેવુ છે કે દુર્ઘટના મચ્છરની અગરબત્તી પ્રગટાવ્યા બાદ ગાદલામાં આગ લાગી હતી. આગ લાગવાથી ઘરમાં ધુમાડો ભરી ગયો અને કાર્બન મોનોઑક્સાઈડના કારણે સૂઈ રહ્યા લોકોની શ્વાસ રૂંધાઈ ગયો અને મૃત્યુ પામ્યો.
 
ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી મુજબ જે 2 લોકોની સારવાર અત્યારે હોસ્પીટલમાં ચાલી રહી છે તેનામાં એક 1ક 15 વર્ષની છોકરી, એક 45 વર્ષનુ માણસ શામેલ છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં લાવવામાં આવેલા 22 વર્ષીય યુવકને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments