Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાગવત બોલ્યા - વિદેશી તાકતોએ તોડ્યુ હતુ રામ મંદિર, જ્યા હતુ ત્યા ફરી બનશે

Webdunia
સોમવાર, 16 એપ્રિલ 2018 (10:13 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે એકવાર ફરી રામ મંદિર નિર્માણને લઈને મોટુ નિવેદન આપ્યુ છે. મોહન ભાગવતે કહ્યુ કે જો અયોધ્યામાં રામ મંદિર ફરીથી નહી બનાવવામાં આવ્યુ તો આપણી સંસ્કૃતિની જડે કપાય જશે. ભાગવતે પાલઘર જીલ્લાના દહાનૂમાં વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી. 
 
આરએસએસ પ્રમુખે કહ્યુ, "ભારતમાં મુસ્લિમ સમુદાહે રામ મંદિર નહોતુ તોડ્યુ, ભારતીય નાગરિક આવી હરકત નથી કરી શકતા. ભારતીયોનુ મનોબળ તોડવા માટે વિદેશી તાકતોએ મંદિરને તોડ્યુ.
 
તેમણે કહ્યુ, "પણ આજે આપણે આઝાદ છીએ આપણે તેને ફરીથી બનાવવાનો અધિકાર છે જેને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.  કારણ કે તે ફક્ત મંદિર નહોતુ આપણી ઓળખનુ પ્રતિક હતુ."

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments