Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rohingya Refugees News: દિલ્હીમાં રોહિંગ્યા શરણાર્થિઓને ફ્લેટ આપશે મોદી સરકાર, કેંદ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો ટ્વીટ

Webdunia
બુધવાર, 17 ઑગસ્ટ 2022 (13:30 IST)
શુ કેંદ્રની નરેન્દ્ર મોદી સરકાર રોહિંગ્યા મુસલમાનોને દેશમાં શરણ આપવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં કેંદ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ બાબત ટ્વીટ કર્યો છે. પુરીએ ટ્વીટ કરી કહ્યુ કે ભારત આમ બધા લોકોનો સ્વાગર કરે છે જે દેશમાં શરણાર્થીની માંગણી કરે છે. ઉલ્લેખનીય છે કે બીજેપીના નેતા રોહિંગ્યા મુસલમાનોને દેશથી બહાર કરવાની માંગણી કરતા રહે છે. 
 
રોહિંગ્યા શરણાર્થીઓને મળશે ફ્લેટ!
પુરીએ બીજું ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું, 'ભારત દેશમાંથી શરણ માગનારા તમામ શરણાર્થીઓનું સ્વાગત કરે છે. એક મોટા નિર્ણયમાં તમામ રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીના બક્કરવાલા વિસ્તારના EWS ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવશે. તેમને જરૂરી તમામ વસ્તુઓ પૂરી પાડવામાં આવશે. તેમને UNHCR ID અને ચોવીસ કલાક દિલ્હી પોલીસ સુરક્ષા આપવામાં આવશે.
 
તો શું મોદી સરકાર બદલી રહી છે નીતિ 
હકીકતમાં પુરીએ એએનઆઈની સ્ટોરીને ટ્વીટ કરતા લખ્યુ કે જે લોકો ભારતની રિફ્યુજી પૉલીસીના વિરૂદ્ધ ઝૂઠી અફવાહ ફેલાવવાનો કામ કરે છે તેને સીએએથી જોડે છે તેણે હવે નિરાશા મળશે. ભારત સંયુક્ત રાષ્ટ્રના રિફ્યુજી કંવેંશન 1951ને માને છે અને રંગ, ધર્મ અને જ્ઞાતિને અનુલક્ષીને જરૂરિયાતમંદોને આશ્રય આપે છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments