Webdunia - Bharat's app for daily news and videos

Install App

જીવિત છે રાવણની બેન સૂર્પણખા, કરી રહી છે ઘણા ચમત્કાર

Webdunia
શનિવાર, 30 સપ્ટેમ્બર 2017 (11:58 IST)
તમને કદાચ આ સાંભળીને પણ હંસી આવશે કે આશ્ચર્ય થાય કે આ વાત સાચી છે કે રાવણની બેન સૂર્પણખા આજેપણ જીવિત છે. તેની પાસે ઘણા અદ્વિતીય શક્તિઓ પણ છે અને તેનાથી લોકોની મદદ પણ કરી રહી છે. 
 
શ્રીલંકાની ગંગા સુદર્શનને લોકો રાવણની બેન સૂર્પણખાનો દરજો આપે છે. ગંગા ન માત્ર સૂર્પણખાના વંશની છે પણ સરકાર દ્વારા તેને પેંશન અને પગાર પણ અપાય છે. 
 
ગંગાનું જન્મ કોલંબોથી આશરે 200 કિલોમીટર દૂર સ્થિત ગામ મહિયાગ્નામાં થયું હતું. કહેવાય છે કે ગંગા સુદર્શનની નામ પર ઘા નો નિશાન કપાયેલા કાન જેવું રામાયણમાં હતું. અહીં લોકો દરરોજ દરબાર લગાવે છે અને લોકોનું સારવાર પણ થાય છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments