Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમૃતસર દૂર્ઘટના - શનિવારે એક દિવસના શોકની જાહેરાત, મુખ્યમંત્રી અમરિન્દર સિંહે મૃતક પરિવરો માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી

Webdunia
શનિવાર, 20 ઑક્ટોબર 2018 (00:16 IST)
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં મૃતક પરિવરો માટે પાંચ લાખ રૂપિયા વળતર અને ઈજાગ્રસ્તોને ફ્રિ સારવાર કરાવવાની જાહેરાત કરી છે. તે સાથે જ તેમને જણાવ્યું કે, જિલ્લા પ્રશાસને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે તેઓ પોતે અમૃતસર જઈ રહ્યાં છે. 
 
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દશેરા દરમિયાન રાવણ દહન કાર્યક્રમ વખતે થયેલ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. આ ઘટનાને જોતા તેમને પોતાનો ઈઝરાઇલનો પ્રવાસ પણ રદ્દ કરી દીધો છે. જ્યારે રેલમંત્રી પિયૂષ ગોયલે પણ પોતાનો અમેરિકા પ્રવાસ રદ્દ કરી દીધો છે. રેલવેમંત્રી અમેરિકાથી તાત્કાલિત દેશ પરત ફરી રહ્યાં છે.
 
પંજાબ સરકારે અમૃતસરમાં થયેલ દૂર્ઘટના પર પ્રદેશમાં શનિવારે એક દિવસના શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન સરકારી ઓફિસો અને શિક્ષણ સંસ્થાઓ બંધ રહેશે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments