Webdunia - Bharat's app for daily news and videos

Install App

શહીદોના પરિવારને 25 લાખ આપશે યોગી સરકાર

Webdunia
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (13:37 IST)
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુલવામાં હુમલામાં શહીદ થયેલા ઉત્તર પ્રદેશના જવાનોના પરિજનો માટે 25 લાખ રૂપિયાની રકમ આપવાનુ એલાન કર્યુ છે. યોગી સરકારે આ રીતે પત્ર લખ્યો છે. 
 
14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામાં એક આતંકી હુમલામાં સીઆરપીએફમાં કાર્યરત ઉત્તર પ્રદેશના 12 જવાન શહીદ થયા. તેમના બલિદાનને કોટિ કોટિ નમન. 
 
અમે આ સુનિચિત કરીશુ કે અમારા વીર જવાનોનુ બલિદાન વ્યર્થ ન જાય.  પ્રદેશના જે 12 વીર જવાન શહીદ થયા છે તેમાથી દરેકના પરિવારને 25 લાખ રૂપિયાની રાશિ અને પરિવારના એક વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત જવાનોના પૈતૃક ગામના સંપર્ક માર્ગનુ નામકરણ જવાનોના નામ પર કરાશે. 
 
શહીદ જવાનોનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. જેમા પ્રદેશ સરકારના એક મંત્રી, જિલાધિકારી અને વરિષ્ઠ પોલીસ અધીક્ષક પોલીસ અધીક્ષક રાજ્ય સરકારના પ્રતિનિધિ રૂપમાં હાજર રહેશે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments