Webdunia - Bharat's app for daily news and videos

Install App

અડધી રાત્રે ગોવાના નવા મુખ્યમંત્રી એ લીધી શપથ

Webdunia
મંગળવાર, 19 માર્ચ 2019 (09:12 IST)
પ્રમોદ સાંવતએ રાત્રે 1.50 વાગ્યે લીધી શપથ 
મનોહર પર્રિકરના નિધન પછી ગોવાના આગામી મુખ્યમંત્રી કોણ હશે, આ સવાલનો જવાબ મળી ગયું. લાંબી માથાકૂટ પછી ગોવાની કમાન વિધાનસભાના સ્પીકર પ્રમોદા સાંવતને સોંપાઈ છે. પ્રમોદ સાંવતએ રાત્રે 1.50 વાગ્યે  શપથ લીધી. જેને ઔપચારિક શપથ ગ્રહણ સમારોહ ગોવાના રાજભવનમાં થયુ. જણાવીએ કે 63 વર્ષીય મનોહર પર્રિકરની રવિવારે મૃત્યું થઈ ગઈ હતી. તે લાંબા સમૌઅથી પૈનક્રિયાટિક કેંસરથી જૂઝી રહ્યા હતા. સોમવારે તેણે રાજકીય સમ્માનની સાથે અંતિમ વિદાઈ આપી. મનોહર પર્રિકરના નિધન પછી ગોવામાં રાજનીતિક સંકટ શરૂ થઈ ગયું હતું. એક તરફ જ્યાં કાંગ્રેસ રાજ્યમાં સરકાર બનવાના દાવા પેશ કરી રહી હતી તો બીજી તરફ ભાજપાના પાલામાં પણ તેને લઈને ચર્ચા થઈ રહી હતી. 
નવનિયુક્ત ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવતએ કીધું કે મને બધા સહયોગીને સાથે એક સ્થિરતાની સાથે આગળ વધવું છે. અધૂરા કામને પૂરા કરવા મારી જવાબદારી હશે. હું મનોહર પર્રિકરજીના જેટલું કામ નહી કરી શકીશ પણ જેટલું શક્ય હોઈ શકે કામ કરવાની કોશિશ કરીશ. 
<

Goa: 11 leaders, including Sudin Dhavalikar of Maharashtrawadi Gomantak Party and Vijai Sardesai of Goa Forward Party, also take oath at the Raj Bhavan as cabinet ministers. pic.twitter.com/TQzT6WaasO

— ANI (@ANI) March 18, 2019 >

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments