Webdunia - Bharat's app for daily news and videos

Install App

Power Crisis in Delhi: લાંબા સમય સુધી થઈ શકે છે પાવર કટ, વીજળી સંકટ સામે રાજધાની એલર્ટ

Webdunia
શુક્રવાર, 29 એપ્રિલ 2022 (12:53 IST)
Power Crisis In Delhi: ભારતમાં કોલસાની અછતને કારણે વીજળીનું સંકટ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, ગુજરાત અને આંધ્ર પ્રદેશ સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વીજ પુરવઠાની અછત સર્જાઈ રહી છે. આ દરમિયાન, દિલ્હી સરકારના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કેન્દ્ર સરકારને પત્ર લખીને દિલ્હીના પાવર સ્ટેશનોમાં કોલસાની અછતથી માહિતગાર કર્યા છે. 
 
દિલ્હી માટે વીજળી પુરવઠાનુ પ્રમુખ કેન્દ્ર દાદરી પાવર પ્લાંટ છે. જ્યાથી લગભગ 728 MW વીજળીનુ ઉત્પાદન કરી દિલ્હીને આપવામાં આવ્યુ છે. આવામાં ઝડપથી કોલસાનુ સંકટ વધી રહ્યુ છે. જેને કારણે જરૂરી વીજળી પુરવઠો પુરો  પાડવામાં મુશ્કેલી પડી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments