Webdunia - Bharat's app for daily news and videos

Install App

પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે પીએનબી

Webdunia
મંગળવાર, 27 માર્ચ 2018 (11:07 IST)
13 હજાર કરોડની દગાનો શિકાર પંજાબ નેશનલ બેંક દેશનો પહેલો ડિફૉલ્ટર બેંક ઘોષિત થઈ શકે છે. આ શર્મનાક સ્થિતિથી બચવા માટે તેને દરેક સ્થિતિમાં યૂનિયન બેંક ઑફ ઈંડિયાને 31 માર્ચ સુધી 1000 કરોડ રૂપિયા ચુકાવવા પડશે. 
 
પીએનબી દ્વારા કાહેર કરેલ લેટર ઑફ અંડરટેકિંગના આધારે યૂનિયન બેંક ઑફ ઈંડિયા (યૂબીઆઈ) ના આશરે 1000 કરોડ રૂપિયાનો લોન આપ્યું હતું. જો પીએનબી આ પૈસાને 31 માર્ચ સુધી પરત નહી આપે તો પછી યૂબીઆઈને તેને ડિફૉલ્ટર જાહેર કરવું પડશે અને આખી રકમ એનપીએની રીતે અકાઉટસ બુક્સમાં જોવાવા પડશે. બેંકએ આ બાબતમાં સરકાર અને રિજર્વ બેંકથી મદદની જરૂર છે. 
 
પણ બેંકના ડિફૉલ્ટ કરવાનું અસર તેમના ગ્રાહકો પણ નહી થશે. આ નક્કી નિયમ અને પ્રોવિજનમાં જેમ ઈચ્છે અને જેટલું ઈચ્છે પૈસા કાઢી કે જમા કરાવી શકે છે.

સંબંધિત સમાચાર

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments