Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM Security Breach:સુપ્રીમ કોર્ટએ બનાવી તપાસ કમિટી, પૂર્વ જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા કરશે અધ્યક્ષતા, શોધાશે આ 3 સવાલોના જવાબ

PM Security Breach
Webdunia
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (12:28 IST)
PM Security Breach: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક  (PM Security Breach) ની બાબતમાં સુપ્રીમ કોર્ટ એ બુધવારે એક તપાસ કમિઠીની રચના કરી છે. જેની અધ્યક્ષતા પૂર્વ જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા કરશે. કમિટી જોશે કે પીએમની સુરક્ષામાં શુ ચૂક થઈ, તેના માટે કોણ જવાબદાર છે અને એવી ઘટના ફરી ન થાય તેના માટે ભવિષ્યમાં શું કરાશે આ ફેસલો સીજેઆઈ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચએ સંભળાવ્યો છે. એક બાજુ તપાસના દોષારોપણને દૂર કરવા માટે તપાસ સમિતો બનાવી છે. 
 
સુપ્રીમ કોર્ટની કમિટીમા જજ ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ, ડીજી એનઆઈએ અથવા તેમના દ્વારા નામાંકિત કોઈપણ અધિકારી (આઈજી રેન્કથી ઓછા નહીં) સામેલ છે. ચંદીગઢ પોલીસના ડીજી અને પંજાબના એડીજીપી (સુરક્ષા)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે એકતરફી તપાસના દોષને દૂર કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમિતિ વહેલી તકે પોતાનો રિપોર્ટ દાખલ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments