rashifal-2026

PM મોદીનુ મોટુ નિવેદન - હાલ પાયલોટ પ્રોજેક્ટ થયો છે, આ પ્રેકટિસ હતી હવે રિયલ કરીશુ

Webdunia
ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (18:00 IST)
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારા વૈજ્ઞાનિકોને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવા પહોંચ્યા.  નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ, તમે લેબોરેટરીમાં જીવન વિતાવનારા લોકો છો. પહેલા એક પાયલટ પ્રોજેક્ટ થાય છે. પ્રોજેક્ટ થયા પછી સ્કેલ અપ કરવામાં આવે છે.. તો હાલ તાજેતરમાં જ એક પાયલટ પ્રોજેક્ટ થઈ ગયો."
 
પ્રધાનમંત્રી મોદીની આ વાત પર ત્યા હાજર વૈજ્ઞાનિકોએ જોરદાર તાળીઓથી સ્વાગત કર્યુ. તાળીઓ વચ્ચે જ પીએમ મોદીએ કહ્યુ કે પહેલા તો પ્રેકટિસ હતી હવે રિયલ કરવાનુ છે. 
 
જો કે પ્રધાનમંત્રી મોદીએ કોઈનુ નામ નથી લીધુ નએ ન તો કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તનાવને જોતા માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રીએ આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં કરી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments