Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભુવનેશ્વર- સ્વતંત્રતા સેનાનીઓના પરિજનથી મળ્યા મોદી, હવે જશે લિંગરાજ મંદિર

Webdunia
રવિવાર, 16 એપ્રિલ 2017 (09:55 IST)
રવિવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સ્વતંત્રતા અભિયાન હાથ ધરનારા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યાં હતા. મોદીએ તેમને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં લાખો કરોડો લોકોએ બલિદાન આપ્યા હતા, આવી જ રીતે બહુ થોડી ઘટનાઓને કારણે જ દેશની આઝાદી માટે માહોલ તૈયાર થયો હોવાનું લાગે છે. 
ભુવનેશ્વરમાં આજે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બૈઠકના સમાપન થશે. પીએમ મોદી કાર્યકારિણીને સંબોધિત કર્યા. અને લિંગરાજ મંદિર પણ ગયા. લિંગરાજ મંદિર  આ શહરનો  સૌથી જૂનો મંદિરમાં થી એક છે. 
 
પીએમ મોદી 1817માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે પાઈકા સ્વતંત્રતા અભિયાન હાથ ધરનારા સેનાનીઓના પરિવારજનોને સન્માનિત કર્યાં હતા.અને તેમના પરિવારથી મળ્યા  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments