Webdunia - Bharat's app for daily news and videos

Install App

દંતેવાડામાં ખડકનો એક ભાગ પડતા, ચાર મજૂરોના મોત... બચાવ કામગીરી ચાલુ

છત્તીસગઢ
Webdunia
બુધવાર, 28 ફેબ્રુઆરી 2024 (08:05 IST)
-ખાણમાં ખડકનો એક ભાગ પડતાં ચાર મજૂરોના મોત 
-એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્ય
-વધુ કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા 


Chhattisgarh- છત્તીસગઢના દંતેવાડા જિલ્લાના કિરંદુલ વિસ્તારમાં એક ખાણમાં ખડકનો એક ભાગ પડતાં ચાર મજૂરોના મોત થયા છે. જિલ્લા કલેક્ટર, મયંક ચતુર્વેદીએ કહ્યું કે કિરંદુલ પોલીસ સ્ટેશન દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
 
એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે અને આશંકા છે કે વધુ કામદારો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતા છે. મૃતકોમાં ત્રણ કોલકાતાના અને એક મજૂર બિહારનો હોવાનું કહેવાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments