Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આદિવાસી સમુદાયના અગ્રણી નેતા વિષ્ણુદેવ સાંઈને છત્તીસગઢના આગામી મુખ્યમંત્રી તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો.

આદિવાસી સમુદાયના અગ્રણી નેતા વિષ્ણુદેવ સાંઈને છત્તીસગઢના આગામી મુખ્યમંત્રી તરીકે તાજ પહેરાવવામાં આવ્યો હતો.
, રવિવાર, 10 ડિસેમ્બર 2023 (17:04 IST)
આજે છત્તીસગઢમાં બીજેપી વિધાનસભ્યની બેઠક યોજાઈ હતી. જેમાં છત્તીસગઢના આગામી સીએમ તરીકે વિષ્ણુ દેવ સાંઈનું નામ સામે આવ્યું છે. આદિવાસી સમાજના મહાન નેતા ગણાતા વિષ્ણુ દેવ સાંઈ ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય, બે વખત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.
 
છત્તીસગઢના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે શનિવારે બીજેપી ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે વિષ્ણુદેવ સાંઈ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી હશે. કુંકુરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિષ્ણુદેવ સાંઈ આદિવાસી સમુદાયના છે. તમને જણાવી દઈએ કે ભાજપે વિષ્ણુદેવ સાંઈના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પત્નીનું માથું કાપી પોલીસ સ્ટેશન પહોંચ્યો શખ્સ