Webdunia - Bharat's app for daily news and videos

Install App

RO વાટરથી થશે મહાકાલનો અભિષેક - સુપ્રીમ કોર્ટ

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2017 (09:10 IST)
સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શનિવારે ભસ્મઆરતી શિવલિંગને આખા કપડાંથી ઢાંકીને કરવામાં આવી હતી અને અભિષેક માટે ROનું પાણી વાપરવામાં આવ્યું છે. પહેલા ભસ્મઆરતી માટે માત્ર શૃંગારનો ભાગ જ ઢાંકવામાં આવતો હતો.
 
મહાકાલની પૂજા કેવી રીતે થાય છે?
પૂજારી પ્રમાણે, મહાકાલેશ્વરમાં સવારે પંચામૃતથી અભિષેક થાય છે. પછી જળાભિષેક અને ભસ્મઆરતી થાય છે. રાત સુધીમાં 4 વખત અભિષેક થાય છે. શ્રદ્ધાળુઓ દિવસભરમાં ઘણી વખત અભિષેક કરે છે. ભાંગથી પણ અભિષેક કરવામાં આવે છે.
 
– શ્રદ્ધાળુઓ અડધા લીટરથી વધુ પાણી ચઢાવી શકશે નહીં.
– અભિષેકનું પાણી 2016માં બનાવવામાં આવેલ ROપ્લાન્ટથી જ લેવામાં આવે. જેનું કનેક્શન ગર્ભગૃહ પાસે આપવામાં આવશે.
– દરેક શ્રદ્ધાળુને 1.25 લી દૂધ અને પંચામૃત ચઢાવવાની મંજૂરી મળશે
– શિવલિંગ પર  માત્ર ખાંડ વપરાશે.
– ભસ્મઆરતી દરમ્યાન શિવલિંગને કોરા કપડાંથી ઢાંકવામાં આવે. પહેલા માત્ર અડધું શિવલિંગ ઢાંકવામાં આવતું હતું અને બાકીના ભાગમાં શ્રૃંગાર કરવામાં આવતો હતો.
– શિવલિંગને બચાવવા માટે ડ્રાયર અને પંખા લગાવવામાં આવે. બીલીપત્ર, ફૂલ અને પાન માત્ર ઉપરના ભાગમાં જ ચઢાવવામાં આવે.
– દરરોજ સાંજે 5 વાગ્યે જળાભિષેક બાદ ગર્ભગૃહ અને શિવલિંગને સૂકાવવામાં આવે. જેના બાદ જળાભિષેક કરવામાં આવશે નહીં.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments