Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમ દિવસ પર મોદીની ભેંટ - આજે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યું

Webdunia
રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (10:28 IST)
જનમ દિવસ પર મોદીની ભેંટ - આજે સરદાર સરોવર ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રને સમર્પિત કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના 67મા બર્થ ડેના દિવસે સૌપ્રથમ તેમના માતાના આશીર્વાદ મેળવ્યા. આજે તેમની વર્ષગાંઠના દિવસે પીએમ સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને વિધિવત અર્પણ કરશે. કેવડિયા ખાતે વાગે સાધુસંતોની હાજરીમાં મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે નર્મદા ડેમનું લોકાર્પણ કરી દેશને સમર્પિત કરશે. તદઉપરાંત આજે પીએમ મોદી ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમો આપવાના છે.
 
જન્મદિવસ પર માતાના આશીર્વાદ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત જેની 56 વર્ષથી રાહ જોઇ રહ્યું હતું તે સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કરશે. આ ડેમથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળશે. ડેમથી વીજળી ઉત્પાદનમાં પણ વધારો થશે. પીએમ મોદીના હસ્તે 30 ગેટ ખુલશે તો પાણી ગુજરાતમાં આશાની ધારા લઇને વધશે.
 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આગળનો લેખ
Show comments