rashifal-2026

અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારી દોષી

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (14:38 IST)
Mukhtar Ansari Convicted: બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને 32 વર્ષ જૂના કેસમાં ખાસ કોર્ટએ દોષી કરાર ઠરાવ્યો છે. કોર્ટએ સોમવારે તેમનો ફેસલો સંભળાવ્યો છે. 
 
અવધેશ રાય હત્યાકાંડમાં સોમવારે કોર્ટના મુખ્તાર અંસારીને દોષી કરાર આપ્યો છે. કોર્ટ દ્વારા લંચ પછી મુક્તાર અંસારીને સજા સંભળાવશે. આ કેસમાં મુખ્તાર અંસારી સાથે પાંચ આરોપી છે. હકીકતમાં અવધેશ રાજ કાંગ્રેસ નેતા અજય રાયના ભાઈ છે. કોર્ટએ ફેસલો આવતા પહેલા અજય રાયએ કહ્યુ તેને 32  વર્ષના ઈંતજાર આજે પૂરુ થશે અને તેણે આશા છે કે તેમણે ન્યાય મળશે. આ દરમિયાન ફેસલાને જોતા પ્રશાસન દ્વારા પૂર્ણ કોર્ટ પરિસરને છાવનીમાં ફેરવી દીધુ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

પેટમાં વારેઘડીએ દુ:ખાવો ન કરશો નજર અંદાજ, કબજીયાત નહિ આ ગંભીર બીમારીઓ બની શકે છે કારણ

દારૂ પીતા પહેલા આપણે જમીન પર દારૂના થોડા ટીપા કેમ છાંટીએ છીએ? તેની પાછળનું સાચું કારણ જાણો

બિહારી ટામેટાની ચટણી

Valentine Week 2026 - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

વધુ જુઓ..

નવીનતમ

Border 2 Box Office Collection:સની દેઓલની ફિલ્મએ આ 10 વોર ફિલ્મના બધા રેકોર્ડ તોડ્યા

ગુજરાતી જોક્સ- તમને કંઈ યાદ છે

ગુજરાતી જોક્સ -પત્ની સાથે ઝઘડો ન કરવો

સુપરસ્ટાર રામ ચરણ બન્યા જોડિયા બાળકોના પિતા, ઉપાસના પુત્ર અને પુત્રીને આપ્યો જન્મ, ચિરંજીવીએ આપી ગુડ ન્યુઝ

સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી

આગળનો લેખ
Show comments