Webdunia - Bharat's app for daily news and videos

Install App

MP ગ્વાલિયરમાં ઝંડો લગાવતા સમયે ક્રેન તૂટી 3 ની ઘટનાસ્થળે જ મોત

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (12:42 IST)
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે નગર અ નિગમના જૂના ભવન પર સ્વતંત્રતા દિવસની તૈયારીઓમાં લાગેલ નગર નિગમના 3 કર્મચારીઓની દુર્ઘટનાવશ હાઈડ્રોલિક મશીનથી પડવાના કારણે મૃત્યુ થઈ ગઈ. 
 
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે જૂના ભવન અ પર કેટલાક કર્મચારી હાઈડ્રોલિક મશીનની મદદથી ભવનના ઉપરી ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરાવવાથી સંકળાયેલી તૈયારીઓ કરી રહ્યા હતા. તે આ મશીનનની કેબિનમાં ચઢીને ભવનના ઉપરી ભાગ પર કાર્ય કરી રહ્યા હતા.  ત્યારે મશીનમાં કઈક ખરાબી થઈ અને કેબિનમાં બેસેલા 3 કર્મચારી પડી ગયા જેની ઘટનાસ્થળ પર જ મોત થઈ ગઈ. સૂત્રોએ કહ્યુ કે કોતવાલી થાના ક્ષેત્રમાં થયેલ આ ઘટનામાં પ્રદીપ રાજૈરિયા કુલદી અને વિનોદ શર્મા નામના કર્મચારીઓની મોત થઈ છે. એક બીજાના ઈજાગ્રસ્ત થવાની સૂચના છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments