Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાંદરાઓના ટોળાએ મહિલા પર હુમલો કરી મારી નાખી

Webdunia
શુક્રવાર, 16 નવેમ્બર 2018 (13:52 IST)
તાજ નગરી આગ્રામાં વાંદરાઓનો આતંક ઘણો વધી ગયો છે. છેલ્લા 12 દિવસમાં એક બાળકને મારવાની ઘટના પછી વાંદરાઓના ટોળાએ મંગળવારે એક 59 વર્શીય મહિલા પર હુમલો કરી તેને પણ માતને ઘાટ ઉતારી. 
 
પ્રાપ્ત માહિતી મુજબ ભૂરા દેવી નામની વૃદ્ધ મહિલા પર શહેરના કાગરૌલ વિસ્તારમાં વાંદરાઓના ટોળાએ હુમલો કર્યો. વાંદરાના હુમલાથી ભૂરાંદેવીના શરીર પર અનેક ગંભીર ઈજાઓ થઈ.  તેમને તત્કાલ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પણ મંગળવારે સવારે ઉપચાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ. 
 
કાગરૌલના એસએચઓ સંજુલ પાંડે મુજબ મહિલાને વાંદરા દ્વારા મારવાથી શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી. તેમણે કહ્યુ કે પરિજનોએ આ સંબંધમાં કોઈ લેખિત ફરિયાદ નોંધાવી નથી. ભૂરાંદેવીના પુત્ર વિજયસિંહ મુજબ વાંદરાઓએ હુમલો રાત્રે કર્યો હતો. ત્યારબાદ નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યા તેમનુ મૃત્યુ થયુ. 
 
બીજી બાજુ શહેરના કલેક્ટર નવીને આ ઘટનાઓ પર ગુસ્સો જાહેર કરતા કહ્યુ કે વન વિભાગની બેદરકારીને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે.  જીલ્લા પ્રશાસન પણ આ સંબંધમાં કશુ કરી નથી કરી રહી. 
 

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments