rashifal-2026

મોદીએ કહ્યું- મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું

Webdunia
રવિવાર, 28 નવેમ્બર 2021 (13:15 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 83મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. વડાપ્રધાને સંબોધન કરતા સ્વતંત્રતા અમૃત ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં સંબોધન કરતા કહ્યું હતું કે બે દિવસ બાદ ડિસેમ્બર શરૂ થઈ રહ્યો છે. ડિસેમ્બર આવતા જ આપણે નવા વર્ષની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. આ બધા પ્રસંગોએ હું દેશના સુરક્ષા દળોને યાદ કરું છું. 
 
તેમણે ઓસ્ટ્રેલિયામાં બનેલી વૃંદાવન ગેલેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો મોદીએ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા લોકો સાથે પણ વાત કરી હતી.
 
જ્યારે આવા જ એક વ્યક્તિ રાજેશ કુમારે મોદીને સત્તામાં બની રહેવા માટેના આશીર્વાદ આપ્યા હતા, ત્યારે મોદીએ કહ્યું કે મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું.
 
PM મોદીઃ કાર્ડ ન હોત તો તમને કેટલો ખર્ચ થયો હોત?
રાજેશ પ્રજાપતિઃ કાર્ડ ન હોત તો ઘણો ખર્ચ થયો હોત. તમે હંમેશા સત્તામાં રહો, તમે લાંબુ જીવન જીવો.
PM મોદી: મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં જ વ્યસ્ત રહેવા માંગુ છું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વજન ઘટાડવા માટે વધુ કેલોરી બર્ન કરવી છે તો પીવો તજ નુ પાણી, જાણી લો પીવાનો યોગ્ય સમય અને તજના ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

આગળનો લેખ
Show comments