Webdunia - Bharat's app for daily news and videos

Install App

25વીં વાર મનની વાતમાં મોદી બોલ્યા - આ દિવાળી સુરક્ષા બળોના નામ સમર્પિત હોય

Webdunia
રવિવાર, 30 ઑક્ટોબર 2016 (12:21 IST)
નરેન્દ્ર મોદીએ દિવાળીના દિવસે 25 વી દેશવાસીઓ થી મન કી વાત કરી રહ્યા છે. એને લોકોએ દિવાળીની શુભકામના આપી. સાથે જ કહ્યું થોડા મહીનાથી જે ઘટનાઓ થઈ રહી છે આ વચ્ચે સેનાના જવાનો બધુ લુટાઈ રહ્યા છે સેનાના જવાનોના આ ત્યાગ, મારું દિલ પર છવાયેલું છે. આ દિવાળી સુરક્ષા બળોના નામ  સમર્પિત હોય  અને માથા નમાવીને કહેવા ઈચ્છુ છુ કે દેશના કોઈ પણ નહી હશે જે દેશના જવાનોને પ્રેમ ન કરતા હોય  #Sandesh2Soldiers પર અ મેસેજ મોકલીને લોકો જવાનો સાથે ઉભા છે.મોદી એ કહ્યું કે 
- " બધાને દિવાળીની શુભકામના" 
 
- આજે પૂર્ણિમા અને અમાવ અસ્યાની રજા ઉજવાય છે .એમનો વૈજ્ઞાનિક આધાર હતું. આજે રવિવારની રજા થવા લાગે છે. 
* આજે જે સમાજમાં અંધકાર છવાયેલું છે એને દીવો પ્રગટાવીને દૂર કરો. 
 
* માત્ર ઘરને જ નહી પણ પૂરા પરિસર અને મોહલ્લાને પણ સાફ રાખો. 
 
* મોદીએ કહ્યું કે દિવાળીના અવસર પર ફટાકડા ફોડતા સમયે ઘટના બની જાય છે એનાથી સાવધાન રહો. કારણકે ડાક્ટર્સ પણ રજા પર રહે છે. 
 
* આ દિવાળી જવાનોને સમર્પિત
 
* રાજનેતા, ખિલાડી દુકાનદાર ધંધાદારી એબું નહી હશે કે જવાનો માટે દીવો ન પ્રગટાવવું. સૌના મનમાં સેન માટે પ્રેમ છે. 
 
 
 
 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments