Webdunia - Bharat's app for daily news and videos

Install App

CBSE બોર્ડે પરીક્ષા પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર- 2024 થી MCQ આધારિત પ્રશ્નો વધુ પૂછવામાં આવશે

Webdunia
શુક્રવાર, 7 એપ્રિલ 2023 (14:42 IST)
CBSE 10th-12th Exam News: CBSE એ બોર્ડ પરીક્ષા 2024 માટે તેની મૂલ્યાંકન યોજનામાં ફેરફારોની જાહેરાત કરી છે. જેના મુજબ બોર્ડની તરફથી બહુવિકલ્પીય પ્રશ્નો (MCQs) પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમજ ટૂંકા અને લાંબા જવાબના પ્રશ્નોને આપવામાં આવતા વેઇટેજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફારો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ની ભલામણોને અનુરૂપ છે. બોર્ડનું માનવું છે કે આનાથી બાળકો રૉટ લર્નિંગને બદલે ક્રિએટિવ વસ્તુઓ પર વધુ ધ્યાન આપી શકશે.
 
હોમ શોપિંગ સ્પ્રી - સૌથી વધુ વેચાતા ઘર અને રસોડાનાં ઉપકરણો પર 70% સુધીની છૂટ મેળવો.
જો કે, આ ફેરફારો હજુ અમલમાં આવ્યા નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેનો અમલ 2023-24 શૈક્ષણિક સત્રથી કરવામાં આવશે. તે જ સમયે, નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF) માં, ધોરણ 12 માં બોર્ડની પરીક્ષા બે વાર લેવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમજ 10માં 6ને બદલે 8 વિષયો પાસ કરવાનું ફરજિયાત બનાવી શકાય છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments