Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી લગ્ન કરવા ઈચ્છે છે MBBS વિદ્યાર્થીની

Webdunia
સોમવાર, 5 જૂન 2023 (13:26 IST)
Bagheshwar dham sarkar-વર્તમાન સમયમાં શ્રી બાગેશ્વર ધામ સરકાર પં. ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ પરિચયની જરૂ નથી. દેશ અને વિદેશમાં પણ આજે તેમના કરોડોની સંખ્યામાં ભક્ત છે
 
હવે બાગેશ્વર ધામ સરકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીથી લગ્નની કામના લાઈને એમબીબીએસની છાત્રા શિવરંજની તિવારીએ પદયાત્રા કાઢી. શ્રી ગંગોત્રી ધામથી શ્રી બાગેશ્વર ધામ સુધી માથા પર ગંગાજળના કળશ લઈને પદયાત્રા શરૂ કરી છે. 
 
શનિવારે શિવરંજની તિવારી ચિત્રકૂટ સ્થિત સંતોષી અખાડા પહોંચી જ્યાં ચિત્રકૂટના સાધુ સંતની સામે ભજન ગાયન કરતા મનોકામનાની પૂર્તિ માટે આશીર્વાદ મેળવ્યો. 
 
શિવરંજની તિવારીએ એટલું જ કહ્યું કે દરેકે આગામી 16મી તારીખની રાહ જોવી જોઈએ. પરંતુ તેના શબ્દો પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે તે લગ્નની ઈચ્છાથી જ પદયાત્રા કરી રહી છે. તે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને પ્રાણનાથ કહે છે. શિવરંજનીએ કહ્યું કે 16મીએ માત્ર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જ તેમના મનની વાત કહેશે.
Edited By-Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments