Webdunia - Bharat's app for daily news and videos

Install App

મન કી બાત- PM મોદીએ મેજર ધ્યાનચંદને કર્યો યાદ સ્વચ્છતાને લઈને કહ્યુ ઈંદોર વર્ષોથી સૌથી સાફ શહેર

Webdunia
રવિવાર, 29 ઑગસ્ટ 2021 (12:43 IST)
આજે પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કર્યુ. પ્રધાનમંત્રી આ દરમિયાન આજે મેજર ધ્યાનચંદને પણ યાદ કર્યુ. તેણે કહ્યુ અમારા દેશ તેની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ 
દિવસના રૂપમાં ઉજવે છે. સાથે જ તેણે સ્વચ્છતાને લઈને મધ્યપ્રદેશના ઈંદોર શહેરના પણ વખાણ કર્યા અને કહ્યુ કે આ શહેર ઘણા વર્ષોથી સ્વચ્છતામાં નંબર  1 આવી રહ્યુ છે. 
 
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ આજે મેજર ધ્યાનચંદ જન્મજ્યંતિ છે અમે અમારા દેશ તેની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસના રૂપમાં ઉજવે છે. હુ વિચારી રહ્યુ હતુ કે કદાચ આ સમયે મેજર ધ્યાનચંદજીની આત્મા જ્યાં પણ હશે, ખૂબ પ્રસન્ન હશે. કારણ કે દુનિયામાં ભારતની હૉકીનો ડંકો વગાડવાનો કામ ધ્યાનચંદજીની હૉકીએ કર્યુ હતું અને ચાર દશક પછી આશરે-આશરે 41 વર્ષ ભારતના નૌજવાન દીકરા અને દીકરીઓ હૉકીના અંદર ફરીથી એક વાર જાન ભરી નાખી. 
 
વડાપ્રધાને કહ્યું કે ભલે ગમે તેટલા મેડલ જીતી લેવામાં આવે, ભારતનો કોઈ પણ નાગરિક હોકીમાં મેડલ નહીં મળે ત્યાં સુધી વિજયનો આનંદ માણી શકે નહીં અને આ વખતે હોકી ઓલિમ્પિકમાં જીતશે.મેડલ મળ્યો, ચાર દાયકા પછી મળ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments