Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra: મુંબઈ-ગોવા હાઈવે પર ભીષણ માર્ગ અકસ્માત, ટ્રક-કારની ટક્કરમાં 9 લોકોના મોત

Webdunia
ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (10:43 IST)
મહારાષ્ટ્રના રાયગઢથી ગુરૂવારે સવારે જ એક ભીષણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અહી એક ટ્રક અને કારની ટક્કર થઈ ગઈ. જેમા નવ લોકોના મોત થયા છે. 
 
પોલીસના મુજબ  આ દુર્ઘટના મુંબઈથી 130 કિમી દૂર રાયગઢના રેપોલી ગામમાં સવારે 4.45 વાગે થઈ. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બધા લોકો સંબંધી હતા અને રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. બીજી બાજુ સામેથી આવી રહેલી ટ્રક મુંબઈ જઈ રહી હતી. 
 
મૃતકોમાં એક નાનકડી બાળકી, ત્રણ મહિલાઓ અને પાંચ પુરૂષ સામેલ છે. દુર્ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસે રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યુ અને ચાર વર્ષની એક ઘાયલ યુવતીને મનગામના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધી ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.  
 

સંબંધિત સમાચાર

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments