rashifal-2026

Lucknow-Agra Expressway બસ પલટી જતાં ભયાનક અકસ્માત, 8નાં મોત, 19 ઘાયલ

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (16:09 IST)
Kannauj Accident on Agra-Lucknow Expressway:  લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ફરી એક વાર મોટો અકસ્માત થયો છે. આગ્રા તરફ જઈ રહેલી ડબલ ડેકર બસ અચાનક પલટી ગઈ.

આ ઘટનામાં 8 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના કન્નૌજ પાસે ઔરૈયા બોર્ડર પર બની હતી. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
બસ ડિવાઈડર સાથે અથડાઈ
તમને જણાવી દઈએ કે ડબલ ડેકર બસ લખનૌથી આગ્રા તરફ આવી રહી હતી. કન્નૌજ પાસે બસ અચાનક બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. આ દરમિયાન બસ અચાનક પલટી જતાં અંદર બેઠેલા 8 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 19થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments