Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lucknow-Agra Expressway બસ પલટી જતાં ભયાનક અકસ્માત, 8નાં મોત, 19 ઘાયલ

Webdunia
શુક્રવાર, 6 ડિસેમ્બર 2024 (16:09 IST)
Kannauj Accident on Agra-Lucknow Expressway:  લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર ફરી એક વાર મોટો અકસ્માત થયો છે. આગ્રા તરફ જઈ રહેલી ડબલ ડેકર બસ અચાનક પલટી ગઈ.

આ ઘટનામાં 8 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. જ્યારે 19થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના કન્નૌજ પાસે ઔરૈયા બોર્ડર પર બની હતી. ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
બસ ડિવાઈડર સાથે અથડાઈ
તમને જણાવી દઈએ કે ડબલ ડેકર બસ લખનૌથી આગ્રા તરફ આવી રહી હતી. કન્નૌજ પાસે બસ અચાનક બેકાબૂ થઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ. આ દરમિયાન બસ અચાનક પલટી જતાં અંદર બેઠેલા 8 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 19થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments