Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ બોલ્યા , માલ્યાને દેશમાંથી ભગાડવામાં મોદીનો હાથ

Webdunia
મંગળવાર, 20 ડિસેમ્બર 2016 (09:30 IST)
કનકોલિમ - આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા કહ્યું કે ધંધા વિજય માલ્યાને દેશથી બહાર ભગાડવામાં તેમનો હાથ છે. 
 
કેજરીવાલએ પાર્ટીની એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે જયારે પાછલા અઠવાડિયા પૈસા કાઢવા કે પૈસા જમા કરવા માટે લાઈનમાં ઉભા હતા ત્યારે કેન્દ  સરકારએ વિજય માલ્યાના 1200 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. થોડા અઠવાડિય પહેલા જ્યારે દેશ લાઈનમાં ઉભો હતો તો તે સમયે 63 લોકોના 6000 કરોડ રૂપિયાનો કર્જ માફ કરી દીધું. 
 
તેણે કહ્યું  કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હું બહુ મોટું આલોચક છું. પણ હું આ વિશ્વાસ કરતા હતા કે મોદી વ્યકતિગત રૂપથી ઈમાનદાર છે પણ એક મહીના પહેલા મને કેટલાક દ્સ્તાવેજ મળ્યા છે જેનાથી મારા મગજમાં આ શંકા ઉભી થઈ રહી છે કે મોદીજીને રિશ્વત લીધી છે. 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments