Dharma Sangrah

રાજકોટમાં 30 જેટલા યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા...

Webdunia
મંગળવાર, 19 ઑક્ટોબર 2021 (09:48 IST)
કેદારનાથ માં વરસાદ ની આફત નું સંકટ ગુજરાતીઓ ફસાયા 
રાજકોટ ક્લેક્ટર અરુણમહેશબાબુ એ રાજકોટ ના યાત્રીઓ સાથે કર્યો સંપર્ક 
રાજકોટ ના યશવંત ગોસ્વામી સાથે ટેલીફોનીક વાત કરી ક્લેક્ટર એ 
બધા જ સલામત સ્થલ પર રાજકોટ ના યાત્રીઓ છે ..રાજકોટ ક્લેક્ટરયાત્રાળુઓને કહ્યું અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે
 
ખૂબ જ વિકટ પરિસ્થિતિના વિડીયો કર્યા વાયરલ...
 
તો રાજકોટના અનેક લોકો પરિવાર સાથે જોડાયા રાજકોટના ઉધોગપતિઓ વેપારીઓ અને પ્રોફેસર પરિવાર કેદારનાથમાં ફસાયા..
 
મહિલાઓએ પણ કહ્યું સરકાર દ્વારા ખૂબ જ જલ્દી વ્યવસ્થા કરવામાં આવી છે કેમ કે અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતી....
 
રાજકોટ ની ખ્યાતનામ રાજુ એન્જીનીયરીંગના ચેરમેન રાજુભાઇ દોશી અને તેમના પત્ની પણ ફસાયા..
 
બન્ને એ વિડીયો વાઇરલ કર્યો....

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

ઇફ્તાર માટે બનાવો સ્વાદિષ્ટ જૂની દિલ્હી શૈલીના મટન કીમા, આખું ઘર સુગંધથી ભરાઈ જશે.

મહાત્મા દાદુ દયાળ કોણ હતા? તેમણે કયા આંદોલનનું નેતૃત્વ કર્યું?

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બ્યુટીફુલ રેડ અન્ડરવેર

Sridevi deahth mystery- જાણો દુબઈ હોટલના બાથટબમાં શ્રીદેવી સાથે શું થયું હતું

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આગળનો લેખ
Show comments