Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Webdunia
શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024 (13:41 IST)
મહારાષ્ટ્રાના જાલનામાં શુક્રવારે એક ભયંકર દુર્ઘટના થઈ જેમાં એક બસ અને આઈશર ટ્રક અથડાયા પરિણામાસ્વરૂપ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 14 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત જાલનાના અંબડથી 10 કિલોમીટર દૂર વાડીગોદ્રી રોડ પર શાહપુર પાસે સવારે થયો હતો 
 
જણાવી રહ્યુ છે કે ગેવરાઈથી અંબડ જઈ રહી બસની ટક્કર સામે થી આવી રહ્યા આઈશર ટ્રકથી થઈ. જે મોસંબી લઈ જઈ રહ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.બસનો આગળનો ભાગ સંપૂર્ણ તૂટી ગયો હતો અને ટ્રક પલટી મારી ગઈ હતી.
 
અકસ્માત સમયે બસમાં 20 થી 30 મુસાફરો હતા. માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોની મદદથી ઘાયલોને અંબાડ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
કરવામાં આવેલ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અથડામણ પછી પરિસ્થિતિ ખૂબ જ ડરામણી હતી અને ત્યાં ચીસો પડી રહી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments