Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયપુર સીરિયલ બ્લાસ્ટ કેસ- ચાર દોષીઓને કોર્ટએ સંભળાવી મોતની સજા

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (18:21 IST)
આ ધમાકામાં 71 લોકો મૃત્યુ પામ્યા હતા અને 185 લોકો ઘાયલ થયા હતા. ખાસ કોર્ટએ ગુરૂવારે દોષીઓને સજા પર બન્ને પક્ષની દલીલોને સાંભળ્યુ. 
 
આ કેસમાં ખાસ કોર્ટએ બુધવારે ચાર આરોપીઓને દોષી કરાર આપી દીધું હતું. 13 મે 2008ને જયપુરમાં આઠ જગ્યા પર બમ ધમાકા થયા હતા. જેમાં 71 લોકોની મોત થઈ હતી. 
 
જે આરોપીને કોર્ટએ દોષી કરાર આપ્યુ તેના નામ શાહજાબ હુસૈન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે. 
 
કેસમાં અદાલતએ આરોપી શાહજાબ હુસૈનને દોષમુક્ત કરાર આપ્યુ કારણકે તેની સામે આરોપ સિદ્ધ નહી થઈ શકા. બાકી ચાર આરોપીને આઈપીએસની ધારા 120 બી કે દોષી ગણાયા. શાહજાબ પર આ ધમકાની જવાબદારી લેવા ઈમેલ મોકલવાના આરોપ હતા. બાકી ચાર દોષીઓના નામ  મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે જેને ફાંસની સજા ફટકારી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments