Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયપુર સીરિયલ બ્લાસ્ટ કેસ- ચાર દોષીઓને કોર્ટએ સંભળાવી મોતની સજા

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (18:21 IST)
આ ધમાકામાં 71 લોકો મૃત્યુ પામ્યા હતા અને 185 લોકો ઘાયલ થયા હતા. ખાસ કોર્ટએ ગુરૂવારે દોષીઓને સજા પર બન્ને પક્ષની દલીલોને સાંભળ્યુ. 
 
આ કેસમાં ખાસ કોર્ટએ બુધવારે ચાર આરોપીઓને દોષી કરાર આપી દીધું હતું. 13 મે 2008ને જયપુરમાં આઠ જગ્યા પર બમ ધમાકા થયા હતા. જેમાં 71 લોકોની મોત થઈ હતી. 
 
જે આરોપીને કોર્ટએ દોષી કરાર આપ્યુ તેના નામ શાહજાબ હુસૈન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે. 
 
કેસમાં અદાલતએ આરોપી શાહજાબ હુસૈનને દોષમુક્ત કરાર આપ્યુ કારણકે તેની સામે આરોપ સિદ્ધ નહી થઈ શકા. બાકી ચાર આરોપીને આઈપીએસની ધારા 120 બી કે દોષી ગણાયા. શાહજાબ પર આ ધમકાની જવાબદારી લેવા ઈમેલ મોકલવાના આરોપ હતા. બાકી ચાર દોષીઓના નામ  મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે જેને ફાંસની સજા ફટકારી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments