Webdunia - Bharat's app for daily news and videos

Install App

Terror In Train- આતંકની છાયામાં ભારતીય રેલ્વે, હવે ચારબાગને બમથી ઉડાવવાની ધમકી આપી

Webdunia
મંગળવાર, 13 જુલાઈ 2021 (20:06 IST)
ભારતીય રેલ્વે આ દિવસોમાં આતંકવાદી અને ગુનેગારના નિશાના પર છે. સતત ટ્રેક અને ટ્રેનથી સંકળાયેલી ઘટનાઓ વચ્ચે રેલ્વે સ્ટેશનને બમથી રેલવે સ્ટેશનને ઉડાવવાની ધમકી મળી રહી છે. 
 
બાબત યૂપીની રાજધાની લખનઉના ચારબાગ રેલ્વે સ્ટેશનાને બમથી ઉડાવવાની ધમકી ભરેલો ફોન આવ્યુ. જે પછી રેલ્વે ઑફીસરમાં હોબાળો મચી ગયું. 
 
બમથી ઉડાવવાની સૂચના મળતા જ જીઆરપીએ સ્ટેશન સઘન શોધ અભિયાન શરૂ કરી દીધું. રેલ્વે સ્ટેશન પરિસર, પ્લેટફાર્મ, પાર્કિંગના શોધ લેવાઈ. દરેક યાત્રીઓની સામાનની ચેકિંગ થઈ. પણ બે કલાક સુધી ચાલી તપાસમાં કઈક હાથે નહી લાગ્યુ. પણ અત્યારે તપાસ ચાલૂ છે. રેલ્વે પ્રશાસન તેને અફવાહ જણાવ્યુ છે. પણ સાવધાની રાખવી છે. 
 
ઉત્તર રેલ્વે જીઆરપીના ઈંસ્પેક્ટરના મુજબ ચારબાગ રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂપ પર બુધવારે સવારે 9.30 વાગ્યે સૂચના મળી કે ચારબાગ રેલ્વે સ્ટેશન પર બમ છે. ચોવીસ કલાકમાં સ્ટેશન ઉડાવશે. ફોન કરનારે તેમનો નામ ચાર્લી જણાવ્યુ. ધમકીની સૂચના મળતા જ તરત ઉચ્ચાધિકારીની સાથે જ જીઆરપીની ટીમ સક્રિય થઈ ગઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

આગળનો લેખ
Show comments