Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્ણાટક: વિજયનગરમાં ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર, સાત લોકોના કરૂણ મોત

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (08:42 IST)
કર્ણાટકના વિજયનગરમાં એક રોડ અકસ્માતમાં સાત લોકોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી મુજબ, વિજયનગરના હોસપેટ પાસે ત્રણ વાહનોની પરસ્પર ટક્કર થઈ ગઈ. માઈનીંગમાં લાગેલી બે ટીપરની લોરી અને ક્રુઝર વચ્ચે જોરદાર ટક્કર થઈ.

<

Vijayanagara, Karnataka | Seven people died in an accident near Hospet. The accident took place between two mining tipper lorries and a cruiser. There were 13 people in the cruiser and the condition of the injured is critical. The injured have been admitted to a government…

— ANI (@ANI) October 10, 2023 >
 
સૂત્રોના જણાવ્યા મુજબ ક્રુઝરમાં 13 લોકો હતા. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિજયનગરના એસપી શ્રીબાબુએ જણાવ્યું કે ઘાયલોની હાલત ગંભીર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાળક નહી સાંભળતો કોઈ વાત તો આ પેરેંટિંગ ભૂલ થઈ શકે છે જવાબદાર તરત સુધારી લો ટેવ

શરદી ખાંસી પછી જો ગળું બેસી જાય કે ગળામાં ખરાશ છે તો અપનાવો આ ઘરેલું ઉપચાર

ડાયાબિટીસમાં જામફળના પાન સુગર ડિસ્ટ્રોયર અને ટોનિકનું કરે છે કામ, જાણો કેવી રીતે ખાશો ?

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

આગળનો લેખ
Show comments