Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઓમીક્રોનને લઈને થોડીવારમા સંસદમાં નિવેદન આપશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

Webdunia
શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (12:55 IST)
કોરોના ઓમીક્રોન વેરિએંટને લઈને દુનિયાભરમાં કહેર મચી ગયો છે. ભારત સહિત દુનિયાના 30 દેશોમાં ઓમીક્રોન વેરિએંટના મામલા સામે આવી ચુક્યા છે. ભારતમાં પણ તેને લઈને એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. અનેક રાજ્યોમાં તેને લઈને ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓમીક્રોન વેરિએંટ પર થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે બેંગલુરૂમાં ઓમીક્રોન વેરિએંટન બે મામલાની ચોખવટ કરી હતી. તેમના સંપર્કમાં આવનારા 5 અન્ય લોકો પણ કોરોના સંકમિત જોવા મળ્યા છે. 

<

Minister @MansukhMandviya ji is answering questions in Lok Sabha during question hourhttps://t.co/JpjZq1SbER

— Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) December 3, 2021 >

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments