Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓમિક્રૉન કોરોના વૅરિયન્ટનો ભારતમાં એક પણ કેસ નહીં : આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

ઓમિક્રૉન કોરોના વૅરિયન્ટનો ભારતમાં એક પણ કેસ નહીં : આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા
, મંગળવાર, 30 નવેમ્બર 2021 (13:44 IST)
કોવિડ19ના નવા વૅરિયન્ટ ઓમિક્રૉનનો એક પણ કેસ ભારતમાં નોંધાયો નથી. આ અંગે કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં વાત કરી હતી.
 
મંગળવારે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન આરોગ્યમંત્રીએ આ અંગે વાત કરી હતી.
 
કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન દક્ષિણ આફ્રિકાના દેશોમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો, જે અંગે વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચિંતા પ્રગટ કરી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રેમી સામે પોતાના અને દીકરીના કપડા કાઢતી હતી મા, વીડિયો કોલ પર કરતી હતી ગંદું કામ, સીસીટીવીમાં કેદ થઈ