rashifal-2026

ગરીબો ભૂખે મરે છે ને ઉદ્યોગપતિઓના ડાયરામાં રૂપિયાની રેલમછેલ

Webdunia
બુધવાર, 28 માર્ચ 2018 (14:02 IST)
ગત રવિવારે સાંજે બાબરાના ચમારડી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં 253 નવયુગલોએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોમારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નનું આયોજન સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા દ્વારા કરવામાં આવ્યું હતું.

 ત્યારે સમૂહલગ્નના આયોજનને લઇને ગઇકાલે રાત્રે ભજનસંધ્યા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ વસ્તપરાએ લાખો રૂપિયાનો વરસાદ કરતા રૂપિયાના ઢગલા થઇ ગયા હતા. ભજન સંધ્યામાં ભજનીક સુખરામ ધામેલીયા અને લાલજી મોવલીયાએ ભજનની રમઝટ બોલાવી હતી. આથી લોકો સહિત મહાનુભાવોએ 10ની નોટથઈ માંડી 100 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કર્યો હતો. સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઇ ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો સ્ટેજ નીચે પણ રૂપિયાની રેલમછેલ જોવા મળી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments