Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ બસ સ્ટેન્ડમાં ગ્રેનેડ બ્લાસ્ટ, એકનુ મોત અને અનેક ઘાયલ

Webdunia
ગુરુવાર, 7 માર્ચ 2019 (12:58 IST)
જમ્મુના જનરલ બસ મથક પર ગ્રેનેડ બ્લાસ્ટ થયો છે. ધમાકામાં લગભગ દસ લોકો ઘાયલ થવાની સૂચના મળી છે. જ્યારે કે એક વ્યક્તિનુ મોત થયુ છે.  ગ્રેનેડ એસઆરટીસી બસ સ્ટેન્ડની નિકટ જઈને ફાટ્યુ. ગ્રેનેડ ફાટતા જ ચારે બાજુ અફરા-તફરી મચી ગઈ. પોલીસદળ ઘટના સ્થળ પર પહોચી ગયુ છે. 
 
છેલ્લા એક વર્ષમાં જમ્મુ બસ અડ્ડામાં આ બીજો ગ્રેનેડ હુમલો છે.  આ પહેલા પણ એકવાર ઢાબાને નિશાન બનાવીને અને બીજીવાર પોલીસચોકીને નિશાન બનાવીને આતંકી ગ્રેનેડ ધમાકો કરવાની કોશિશ કરી ચુક્યા છે. 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments