Webdunia - Bharat's app for daily news and videos

Install App

Padma Vibhushan.- રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કાર એનાયત

Webdunia
સોમવાર, 21 માર્ચ 2022 (18:40 IST)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત અલંકરણ સમારંભમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત કેટલીય હસ્તીઓને 2022નો પદ્મ પુરુસ્કારોથી સન્માનિત કર્યા હતા. પદ્મ પુરસ્તાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. 
 
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બે હસ્તીઓને પદ્મ વિભૂષણ, આઠને પદ્મ ભૂષણ અને 54ને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. બિપિન રાવત સહિતની હસ્તીઓને મળ્યા પુરસ્કાર

 
પૂર્વ સીડીએસ જનરલ બિપિન રાવત અને ગીતા પ્રેસના દિવંગત અધ્યક્ષ રાધે શ્યામને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામા આવ્યા છે. 

સંબંધિત સમાચાર

દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો

Cold Facial- ઉનાળામાં ઘરે જ કરો ફેશિયલ ચેહરા પર આવશે ચમક

Quick Recipe: ડુંગળી અને કાકડી સાથે ઝડપથી સ્વાદિષ્ટ સેન્ડવીચ તૈયાર કરો

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

દિવ્યાંકા ત્રિપાઠીનો અકસ્માત, લાઈવ સેશન રદ્દ કરી હોસ્પિટલ પહોચ્યા વિવેક દહિયા

આગળનો લેખ
Show comments