Webdunia - Bharat's app for daily news and videos

Install App

બંગાળમાં દુર્ગા વિસર્જન દરમિયાન નદીમાં અચાનક પૂર, 7ના મોત; ઘણા ગુમ

Webdunia
ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (08:37 IST)
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માલ નદીમાં અચાનક પૂર આવ્યું હતું. જેના કારણે મૂર્તિ વિસર્જન માટે ગયેલા સાત લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ઘણા લોકો હજુ પણ ગુમ છે.
 
માલ નદીમાં અચાનક પૂરઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માલ નદીમાં અચાનક પૂર આવ્યું. જેના કારણે મૂર્તિ વિસર્જન માટે ગયેલા સાત લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. ઘણા લોકો હજુ પણ ગુમ છે. NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિક્ષક દેવર્ષિ દત્તાએ જણાવ્યું કે દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન માલ નદીમાં અચાનક પૂર આવ્યું. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમને આશંકા છે કે ઘણા લોકો ગુમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Mathri - હોળીના એક દિવસ પહેલા બનાવો આ ખાસ નાસ્તા, ખાધા પછી પાડોશીઓ પણ તમારા વખાણ કરશે, રેસિપી પૂછવા લાગશે.

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ- બુદ્ધિ તેજ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

આગળનો લેખ
Show comments