Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vaishno Devi Fire News: વેષ્ણોદેવી મંદિર પરિસરમાં લાગી આગ, દૂર દૂર સુધી આગના ગોટેગોટા

Webdunia
મંગળવાર, 8 જૂન 2021 (21:05 IST)
કટડા સ્થિત માતા વેષ્ણોદેવીના પરિસરમાં મોટી આગની લાગ્યાની જાણ થઈ છે. કાલિકા ભવન પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં કરવા માટે બચાવ કાર્ય ચાલુ છે. એવું  બતાવવામાં આવી રહ્યું છે કે જ્યાંથી આગ શરૂ થઈ ત્યાંથી પ્રાકૃતિક ગુફાનું અંતર લગભગ સો મીટર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી.

<

Fire at Mata Vaishno Devi Bhawan #Jammu

Soon, will update more. pic.twitter.com/YKlbFjhv4x

— Amit Mehra ‏امت مہرا (Dogra) (@Amit8Mehra) June 8, 2021 >
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ વીઆઇપી ગેટ પાસેના શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જોતજોતામાં આગે ઉગ્ર રૂપ ધારણ કરી લીધુ. કર્મચારીઓએ બચાવ કાર્ય શરૂ કરવા સાથે જ સાઈન બોર્ડના અધિકારીઓને આ અંગેની સૂચના આપી. સૂચના મળતા જ બોર્ડના  ફાયર વિંગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ કરવાની કોશિશમાં લાગી ગયા. 
 
સ્થિતિ પર મોટે ભાગે નિયંત્રણ મેળવી લીધો છે 
 
શ્રાઇન બોર્ડના સીઈઓએ જણાવ્યું કે આગ પર લગભગ  80 ટકાને નિયંત્રણ કરી લીધુ છે. આ આગમાં કેટલુ નુકસાન થયુ છે, આ વિશે હજુ સુધી કોઈ સૂચના મળી નથી. શ્રાઇન બોર્ડના અધિકારીઓએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. બચાવ કાર્ય ચાલુ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments