Webdunia - Bharat's app for daily news and videos

Install App

હૈદરાબાદમાં ભંગારના વેરહાઉસમાં લાગી ભીષણ આગ, 11 પરપ્રાંતિય મજૂરો જીવતા બળી ગયા

Webdunia
બુધવાર, 23 માર્ચ 2022 (09:09 IST)
હૈદરાબાદના ભોઇગુડામાં બુધવારે વહેલી સવારે લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 કામદારો જીવતા સળગી ગયા હતા. તમને જણાવી દઈએ કે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે તે તમામ બિહારના પ્રવાસી મજૂરો છે.
 
મુશીરાબાદ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સિકંદરાદ રેલ્વે સ્ટેશન નજીક રહેણાંક કોલોનીના ગીચ વસ્તીવાળા ભોઇગુડા વિસ્તારમાં IDH કોલોનીમાં ગોડાઉનના ઉપરના માળે લગભગ 13 કામદારો સૂતા હતા ત્યારે સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
 
તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. વધુ તપાસ ચાલુ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments