Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાલતી ટ્રેનના 4 કોચમાં ભીષણ આગ

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (09:07 IST)
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, લોકલ ટ્રેનમાં ભીષણ આગ, 4 કોચમાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા. મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

રાહતના સમાચાર આ છે કે કે આગ લાગતા જ તમામ મુસાફરોને તુરંત ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ નથી.
 
લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નારાયણદોડ અને અહમદનગર સેક્શન વચ્ચે બની છે. આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

<

Fire in train, no injuries! Diesel Multiple Unit between New Ashti-Ahmednagar catches fire between Narayandoh to Ahmednagar section. Fire reported in the 5 coaches at 3pm, extinguished at 4:10 pm. No casualties or injuries. #Maharashtra @mid_day pic.twitter.com/ISDOpLTyxX

— Rajendra B. Aklekar (@rajtoday) October 16, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments