Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાલતી ટ્રેનના 4 કોચમાં ભીષણ આગ

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (09:07 IST)
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, લોકલ ટ્રેનમાં ભીષણ આગ, 4 કોચમાં ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા. મહારાષ્ટ્રમાં ચાલતી ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

રાહતના સમાચાર આ છે કે કે આગ લાગતા જ તમામ મુસાફરોને તુરંત ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ નથી.
 
લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નારાયણદોડ અને અહમદનગર સેક્શન વચ્ચે બની છે. આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

<

Fire in train, no injuries! Diesel Multiple Unit between New Ashti-Ahmednagar catches fire between Narayandoh to Ahmednagar section. Fire reported in the 5 coaches at 3pm, extinguished at 4:10 pm. No casualties or injuries. #Maharashtra @mid_day pic.twitter.com/ISDOpLTyxX

— Rajendra B. Aklekar (@rajtoday) October 16, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments