Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોયા ચાપ ખાવાથી પિતા-પુત્રીનું મોત

Webdunia
બુધવાર, 12 જુલાઈ 2023 (17:47 IST)
સોયા ચાપ ખાવાથી પિતા-પુત્રીનું મોત -ઈંદિરાપુરમ રવિવારે રાત્રે પ્રહલાદગઢીના આંબેડકર પાર્ક પાસે સોયા ચૅપ ખાધા બાદ પિતા અને પાંચ વર્ષની પુત્રીની તબિયત લથડી હતી.

તરત જ પરિવારવાળા બન્નેને હોસપીટલ લઈ ગયા જ્યાં ડાક્ટરોએ તેને મૃત જાહેર કરી નાખ્યો. સૂચના પરા પોલીસએ સ્થળે પહોંચી અને તપાસ કરી પણ મોતનો સચુ કારણ શોધી શક્યા નથી. પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. તે જ સમયે, પરિવારના સભ્યોએ કોઈપણ પ્રકારના વિવાદનો ઇનકાર કર્યો છે.
 
પ્રહ્લાદગઢીમાં મદન શર્માની લોટ મિલની દુકાન છે. દીકરો રોહિત ભારદ્વાજ પણ દુકાના પરા તેમની મદદા કરતો હતો જ્યારે નાનો ભાઈ નોએડામાં કોલેજમાં ભણી રહ્યો છે. રોહિતના પરિવારમા તેમની પત્ની અને પાંચ વર્ષની દીકરી ધાની છે. સોમવારે રાતે પોણા ચારા વાગ્યે રોહિત અને ધાનીની તબીયત અચાનક લથડી ગઈ. પત્નીને બૂમ પાડીને પરિવારના લોકો તેમને વસુંધરા ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા. જ્યાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ સમાચારથી સ્વજનો ચોંકી ઉઠ્યા હતા.

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments