Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી: આપના ધારાસભ્ય નરેશ યાદવ પર ઘાતક હુમલો, કાર્યકરનું મોત, એકની ધરપકડ

Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (10:58 IST)
આમ આદમી પાર્ટી (આપ) ના મેહરૌલી ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યાદવ મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે અરૂણા અસફ અલી માર્ગ પર તેમના કાફલા પર હુમલો થયો હતો. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
 
મળતી માહિતી મુજબ આ હુમલામાં AAP કાર્યકર અશોક માનનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં બીજો એક કાર્યકર ઘાયલ થયો હતો. ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ નરેશ મંદિરમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગોળીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
 
હુમલો થયા પછી નરેશ યાદવે કહ્યું કે આ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. મને હુમલાનું કારણ ખબર નથી પરંતુ તે અચાનક બન્યું. લગભગ ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. હું જે વાહન પર હતો તેના ઉપર હુમલો થયો હતો. મને ખાતરી છે કે જો પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે તો હુમલાખોરની ઓળખ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

અમેરિકામાં ભારતીયોને મોટી ભેટ, આ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરી

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

આગળનો લેખ
Show comments