Webdunia - Bharat's app for daily news and videos

Install App

COVID-19: રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા, ઘરમાં જ થયા ક્વારૈંટાઈન

Webdunia
ગુરુવાર, 20 એપ્રિલ 2023 (14:59 IST)
રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તેમને હાલ ઘરમાં જ ક્વારેન્ટાઈન કરવામાં આવ્યા છે.  ડોક્ટરોની એક ટીમે તેમનુ ચેકઅપ કર્યુ છે અને આગામી થોડા દિવસ માટે આરામ કરવાની સલાહ આપી છે.  ડોક્ટરો મુજબ રક્ષા મંત્રીમા હળવા લક્ષણો જોવા મળ્યા છે. 

<

Defence Minister Rajnath Singh tests positive for Covid-19

Read @ANI Story | https://t.co/aHTm86hnKg#RajnathSingh #DefenceMinister #COVID19 pic.twitter.com/UjzltcbLjc

— ANI Digital (@ani_digital) April 20, 2023 >
 
ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહને ગુરૂવારે જ ભારતીય વાયુસેનાની કમાંડર કૉન્ફ્રેંસમાં જવાનુ હતુ. પરંતુ સંક્રમિત આવ્યા પછી તેમણે પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

સુપ્રીમ કોર્ટનુ Youtube ચેનલ થયુ હેક, ક્રિપ્ટોકરંસી XRP સાથે સંકળાયેલી આવી રહી હતી Advt.

PM મોદી પહોચ્યા વર્ઘા, અનેક મહત્વની યોજનાઓ થઈ શરૂ, રજુ કરી આ ખાસ ટપાલ ટિકિટ

જાલના દુર્ઘટના બસ અને ટ્રક અથડાઈ 5 ની મોત 14 ઈજાગ્રસ્ત

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

આગળનો લેખ
Show comments